Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જેમણે મારી સાથે બદસલુકી કરી તેનો માનસિક ઇલાજ કરાવવામા આવશેઃ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોની પ્રતિક્રિયા

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ શુક્રવારના કહ્યું કે  જે વિદ્યાર્થીઓએ પોતાની સાથે બદસલુકી કરી તેનો તુરંત તપાસ કરાવી એમનો માનસિક ઇલાજ કરાવવામા આવશે. જેથી તે વિદ્યાર્થી જેવો વ્યવહાર કરે.

સુપ્રિયોએ કહ્યુ પરેશાન ન થાવ તમારી સાથે આવો વ્યવહાર નહી થાય જેવો તમે મારી સાથે કર્યો. કોલકતાની  જાધવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સુપ્રીયોની સાથે દૂર્વ્યવહાર કર્યો હતો.

વિદ્યાર્થી સમૂહએ એમને ધેરાવ કર્યો અને કાળા ઝંડા પણ બતાવ્યા હતા.

(11:43 pm IST)