Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પીડિતાને આત્મદાહની ધમકી આપવી પડી, ત્યારે ચિન્મયાનંદની ધરપકડ થઇઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સટાસટી

    કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દુષ્કર્મના આરોપી બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદની ધરપકડ પર કહ્યું છે કે બીજેપી સરકારની ચામડી એટલી જાડી છે કે જયાં સુધી પીડિતા એમ ન કરી દયે કે હુ આત્મદાહ કરી લઇશ ત્યાં સુધી કાર્યવાહી નથી થતી.

     એમણે કહ્યું આ જનતા અને પત્રકારિતાની તાકાત હતી કે એસઆઇટીને ચિન્મયાનંદની ધરપકડ કરવી પડી.  જનતાએ  સુનિશ્ચિત કર્યુ કે બેટી બચાવો ફકત નારામા ન રહે પણ ધરાતલ પર ઉતરે.

 

(10:40 pm IST)