Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પ્રધાનમંત્રી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ રાષ્ટ્રદ્રોહ નથીઃ દિલ્હીની અદાલતમાં પોલીસનું નિવેદન

દિલ્લી પોલીસએ દિલ્લીની એક અદાલતમાં કહ્યું છે કે ભારતના પ્રધાનમંત્રી વિરૂદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ આઇપીસી ની ધારા ૧ર૪-એ/૧પ૩-એ ને લઇ રાષ્ટ્રદ્રોહ નહી.

પોલીસએ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યર સામે  રાષ્ટ્રદ્રેાહનો મામલો દાખલ કરવાની માંગવાળી અરજીને રદ કરવાની જાણ કરી અને કહ્યું કે તે અદાલતના ફેસલાનું સમ્માન કરશે.

પોલીસએ ૧૯૯પ માં સુપ્રીમ કોર્ટના ફેસલાનો પણ હવાલો આપ્યો.   

(10:42 pm IST)