Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કાશ્મીર મુદાનો હલ કરવા માટે ભારત-પાક વાર્તા સૌથી વધારે જરૂરીઃ યૂએન પ્રમુખની ટિપ્પણી

        સંયુકત રાષ્ટ્ર (યુએન) ના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેશએ કહ્યું છે કે કાશ્મીર  મુદાનો હલ કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત થવી બેહદ જરૂરી છે .

        એમણે કહ્યું અમારી ક્ષમતા મધ્યસ્થતાથી સંબંધિત છે અને મધ્યસ્થતા ત્યારે થઇ શકે છે જયારે બંને પક્ષ આનો સ્વીકાર કરે.

        ગુટેરેશએ કહ્યું કે ક્ષેત્રમાં માનવાધિકારોનું પુરી રીતે સમ્માન થવું જોઇએ. ગુટેરેશએ સંવાદદાતા સંમેલનમાં વાત કરી.

(12:00 am IST)