Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ચિન્મયાનંદ મામલામાં પણ ઉન્નાવની જેમ આરાપીને સરંક્ષણ આપી રહી છે બીજેપી સરકારઃ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

        કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરૂવારના કહ્યું કે ઉતર પ્રદેશની બીજેપીી સરકાર દુષ્કર્મના આરોપી બીજેપી નેતા ચિન્મયાનંદને એ રીતે સરંક્ષણ આપી રહી છે જેમ કે એમણે ઉન્નાવ મામલાના આરોપી કુલદિપસિંહ સેંગરને આપ્યું હતુ.

         એમણે કહ્યું પીડિતા ભયમાં છે પણ બીજેપી સરકારને ખ્યાલ નથી કઇ ચીજનો ઇન્તજાર કરી રહી છે.

(12:00 am IST)