Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રાજકોટ ACP ટંડેલ એ મીડિયાકર્મીઓ સમક્ષ બોલી 'પોપટ' વાણી : અગાઉ અમુક ઇલેક્ટ્રોનિક મીડિયાએ પ્રસિદ્ધ કરેલ સમાચાર મુજબ જ કહ્યું કે "મહેફિલ મા ૩૦ લોકો જ હતા.! ૮ લોકો દારૂ પીધેલા હતા..૫ પાસે હતી પરમીટ, પરમીટ વગર ના ૩ જ હતા નશા ની હાલત માં!" : જે લોકો વંડી ઠેકી ને ભાગી ગયા તેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે પોલીસ પહોંચી ત્યારે આટલા જ હતા : મીડિયા ના બીજા પ્રશ્નો ટાળતા સ્થળ પરથી ચાલતી પકડી : લોક મુખે એકજ ચર્ચા - શુ કાયદો પ્રજા માટે જુદો અને પોલીસ માટે જુદો છે? કેમ કસુરવાનોને છાંવારવામાં આવી રહયા છે તેવી જાગી છે જબરદસ્ત ચર્ચા

(11:24 am IST)