Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મજુમદાર શો એ પુછયું અર્થવ્યવસ્થા સુધારવા માટે નાણા મંત્રાલય શું કરી રહ્યું છે ?

     નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત પછી બાયોકોનનીી ચેર પર્સન કિરણ મજુમદાર શો એ પુછયું છે કે અર્થવ્યવસ્થા સુધારવા માટે નાણા મંત્રાલય શું કરી રહ્યું છે ?

     જેનો જવાબ આપતા સીતારમણએ કહ્યું તમે જોયુ હશે નાણામંત્રી તરીકે કામ કરી રહી છુ અને અર્થવ્યવસ્થાના મુદા પર નિયમિત રૂપથી બતાવી રહી છુ.

 

(10:29 pm IST)