Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બપોરે ૧૨-૪૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સતાધારના ગાદીપતિ પૂજ્ય જીવરાજબાપુનું મહાપ્રયાણ, સાંજે ૪ થી ૫ વચ્ચે પાલખીયાત્રા અને સમાધિ અપાશે, અકિલા ઉપર અનરાધાર આશીર્વાદ : વિસાવદર શોકમય બંધ : ભારતનું ચંદ્રયાન-૧ સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયું :પંજાબ હરિયાણા ઉત્તરાખંડ જમ્મુ અને દિલ્હીમાં પૂરની બેકાબૂ સ્થિત, દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટી વટાવી ગઈ : ઉત્તરભારત વરસાદથી બેહાલ અનેક ગામો પાણીમાં, : ચાર ત્રાસવાદીઓ ઘુસી ગયાના અહેવાલોને પગલે ગુજરાત મહત્તમ હાઈએલર્ટ, : ગુજરાત રાજસ્થાન સહિતની બોર્ડરો સીલ : મધ્ય પ્રદેશ હિમાચલ ઉત્તરાખંડ સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની સતત ચેતવણી : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શરદી વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના હજારો કેસ નોંધાયા : એર ઇન્ડિયાના 111 વિમાનોના સોદા અંગે ચિદમ્બરમને ઈ ડી નુ તેડું: ૩૧ ડિસેમ્બર પૂર્વે ભાજપને નવા અધ્યક્ષ મળશે, ચંદ્રાબાબુ ના ટીડીપી પક્ષમાં મોટું ગાબડું, ૫૦ નેતા ભાજપમાં : મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા :રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મ જયંતી : મોરબી પંથકની દોઢસો દીકરીઓ મનાલીમાં ફસાઇ ગયેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા એ તમામ વ્યવસ્થાઓ કરી આપી : નાનુ કુટુંબ ધરાવતા લોકોને આર્થિક મદદ આપશે મોદી સરકાર : કમલનાથ ના ભત્રીજા રતુલ પુરીની ધરપકડ : ઇમરાન ખાનને ટ્રમ્પની સલાહ, સંભાળીને બોલતા જાવ, કાશ્મીર મુદ્દે ટેન્શન થાય એવી નિવેદનબાજી બંધ કરો : અયોધ્યા કેસમાં રામલલાના મંદિર હોવાના પુરાતત્વ ખાતાના પુરાવા રજુ થયા

સતાધારના ગાદીપતિ પૂજ્ય જીવરાજબાપુનું મહાપ્રયાણ, સાંજે ૪ થી ૫ વચ્ચે પાલખીયાત્રા અને સમાધિ અપાશે, અકિલા ઉપર અનરાધાર આશીર્વાદ : વિસાવદર શોકમય બંધ : ભારતનું ચંદ્રયાન-૧ સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયું :પંજાબ હરિયાણા ઉત્તરાખંડ જમ્મુ અને દિલ્હીમાં પૂરની બેકાબૂ સ્થિત, દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટી વટાવી ગઈ : ઉત્તરભારત વરસાદથી બેહાલ અનેક ગામો પાણીમાં, : ચાર ત્રાસવાદીઓ ઘુસી ગયાના અહેવાલોને પગલે ગુજરાત મહત્તમ હાઈએલર્ટ, : ગુજરાત રાજસ્થાન સહિતની બોર્ડરો સીલ : મધ્ય પ્રદેશ હિમાચલ ઉત્તરાખંડ સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની સતત ચેતવણી : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શરદી વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના હજારો કેસ નોંધાયા : એર ઇન્ડિયાના 111 વિમાનોના સોદા અંગે ચિદમ્બરમને ઈ ડી નુ તેડું: ૩૧ ડિસેમ્બર પૂર્વે ભાજપને નવા અધ્યક્ષ મળશે, ચંદ્રાબાબુ ના ટીડીપી પક્ષમાં મોટું ગાબડું, ૫૦ નેતા ભાજપમાં : મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા :રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મ જયંતી : મોરબી પંથકની દોઢસો દીકરીઓ મનાલીમાં ફસાઇ ગયેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા એ તમામ વ્યવસ્થાઓ કરી આપી : નાનુ કુટુંબ ધરાવતા લોકોને આર્થિક મદદ આપશે મોદી સરકાર : કમલનાથ ના ભત્રીજા રતુલ પુરીની ધરપકડ : ઇમરાન ખાનને ટ્રમ્પની સલાહ, સંભાળીને બોલતા જાવ, કાશ્મીર મુદ્દે ટેન્શન થાય એવી નિવેદનબાજી બંધ કરો : અયોધ્યા કેસમાં રામલલાના મંદિર હોવાના પુરાતત્વ ખાતાના પુરાવા રજુ થયા

(12:41 pm IST)