Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મલેશિયામાં ભાષણ આપવા ઝાકીર નાઇકને મનાઇઃ ૧૦ કલાક પુછપરછઃ કરગરી માફી માંગી

નવી દિલ્હી : ભાગેડુ ઉપદેશક ઝાકીર નાઇકને મલેશિયામાં પ્રવચન આપવા મનાઇ ફરમાવાઇ : તેના પર હિન્દુઓ અને ચીનના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ છેઃ સોમવારે ૧૦ કલાક પુછપરછ થઇ : સમગ્ર મામલે ઝાકીર કરગરીને માફી માંગે છે.: હું શાતિનો સમર્થક છું એવો દાવોકર્યોઃ વિશ્વ શાંતિ એ જ મારૂ મિશન છેઃ કેટલાક લોકો મને રોકવા માંગે છે.

(12:12 pm IST)