Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સત્તાધારના કોઠારી પૂ.દામબાપુનો 'જય આપાગીગા'નો નાદ આજેય ગુંજે છે

વિસાવદરઃ સતાધાર જગ્યામાં જીવન પર્યત 'કોઠારી'તરીકેનો કાર્યકાળ સંભાળનાર પૂ.દામબાપુનો થોડા વર્ષો પહેલા દેહ વિલય થયો... અને તેમને સમાધી પણ સતાધાર ખાતે જ આપવામાં આવતા ભાવિકોના કાનમાં પૂ.દામબાપુનો 'જય આપાગીગા'નો નાદ કાનમાં ગુંજે છે. પુ.દામબાપુ સતાધાર આવતા ભાવિકોને મહેમાનના તરીકેનુ બહુમાન આગતા-સ્વાગતતા કરતા હતા.

(11:57 am IST)