Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પૂ.જગદીશભગતે ટુંકા કાર્યકાળમાં સત્તાધારના વિકાસ માટે જબરા પ્રયત્નો કર્યા હતા

વિસાવદરઃ સતાધારના બ્રહ્મલીન યુવા લઘુ મહંત પૂ.જગદીશ ભગતે ટુંકા ગાળામાં સતાધાર જગ્યાના વિકાસ માટે જબરા પ્રયત્નો કર્યા હતા... તેમના વખતમાં સતાધાર ખાતે અતિરૂદ્ર મહાયજ્ઞ, અદ્યતન ભોજનાલયનુ નિર્માણ તથા જીવરાજભગત અતિથિગૃહના નિર્માણ જેવા સદકાર્યો થયા હતા. પરંતુ કમનસીબે પૂ.જગદીશ ભગતનો દેહ વિલય થયો હતો તેમની સ્મૃતિમાં જગદીશ ભવન અતિથિ ગૃહનું નિર્માણ થયુ છે.

(11:55 am IST)