Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

અદાણી ગ્રુપની ઉંચી ઉંડાનઃ રૂ. પપ૦૦ કરોડમાં ક્રિષ્નાપટ્ટનમ પોર્ટ કંપની લી.માં ૬પ-૭૦% હિસ્સેદારી ખરીદી

નવી દિલ્હી : ગૌતમ અદાણી પોતાનું પોર્ટનું સામ્રાજય વિસ્તારવા માંગે છેઃ અદાણી ગ્રુપ હવે રૂ. પપ૦૦ કરોડમાં ક્રિષ્નાપટ્ટનમ પોર્ટ કંપની લી.માં ૬પ થી ૭૦ ટકા હિસ્સેદાર ખરીદી રહ્યું છેઃ આ અંગે કરાર પણ થયો હોવાનું જાણવા મળે છે હવે તે દેશનું સૌથી મોટુ પ્રાઇવેટ પોર્ટ ઓપરેટર બન્યું છેઃ  આ પોર્ટ એપ્રિલ ર૦૦૮ માં કાર્યરત થયું હતું અને ત્યાં ર૦૧૮-૧૯ માં પ૪.૩૭ મિલીયન ટનના કાર્ગોનું હેન્ડલીંગ થયું છે.

(11:08 am IST)