Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પી એમ મોદીના નેતૃત્વવાળી સરકાર આગલા રપ વર્ષ સુધી રહેશેઃ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની પ્રતિક્રિયા

 ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ કહ્યું છે કે દેશના લોકોને એ એહસાસ થઇ ગયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આગલા રપ વર્ષ સુધી રહેશે.

બીજેપી કાર્યકર્તાઓને સંબોધન કરતા સાવંતએ કહ્યૂં કે કેન્દ્ર સરકાર ઘણાં નિર્ણયો લેશે જેના પર કામ ચાલી રહ્યું છે. જે પછી તેને કોઇ હટાવી નહી શકે.

 

(12:00 am IST)