Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સત્તાધારની પવિત્ર ગાદીના ગાદીપતિ મહંત પૂજ્ય જીવરાજબાપુનો દેહ વિલય : આજે બપોરે તેમને સત્તાધાર ખાતે સમાધિ અપાશે : ૐ શાંતિ શાંતિ શાંતિ.. : લાખ્ખો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું : ગઈકાલે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂજ્ય જીવરાજબાપુના દર્શન કરવા સત્તાધાર આવ્યા હતા : અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈએ થોડા દિવસો પહેલાજ પૂજ્ય બાપુના ખબર અંતર પૂછવા ગયેલ ત્યારે મુલાકાત વેળાએ લીધેલ તસ્વીર આજે અહી પ્રસ્તુત છે - બાપુ પાસે એકાદ કલાક બેસવાનું અને તેમના આશીર્વચન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ : અકિલા ઉપર પૂજ્ય જીવરાજબાપુ અને આપાગીગાના અપાર આશીર્વાદ વરસતા રહેલ

(8:21 am IST)