Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

આ દિલ્લી માટે ખૂબજ મોટું નુકસાનઃ શીલા દીક્ષિતના નિધન પર મુખ્યમંત્રી કેજરીવાલની મનોવ્યથા

ત્રણ વખત દિલ્લીની મુખ્યમંત્રી રહેલા અને દિલ્લી કોંગ્રેસ  અધ્યક્ષ શીલા દિક્ષીત ના નિધન પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ શોક વ્યકત કર્યો છે.

 

        એમણે ટવિટ કર્યુ આ દિલ્લી માટે ખૂબ જ મોટું નુકસાન છે અને એમનુ યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. એમણે આગળ કહ્યૂં  એમના પરિવારના સદસ્યો પ્રત્યે મારી ઉંડી સંવદનાઓ એમના આત્માને શાંતિ મળે.

(11:27 pm IST)