Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

આ ખૂબ જ દુઃખદ છે, ટવિટ કરવાનુ બંધ કરો અને દાન કરો : આસામ પૂર પ્રલય પર અક્ષયકુમારની દર્દભરી મનોવ્યથા

     અભિનેતા અક્ષયકુમારએ આસામમા પૂર પ્રભાવિતોની રાહત માટે લોકોને દાન કરવાનો આગ્રહ કર્યો છે.

એમણે કહ્યું જેટલું આપી શકો તેટલુ આપો ચાહે રપ પૈસા હોઇ કે રૂ. રપ કરોઙ ટવિટ કરી આ કહેવાનુ બંધ કરો કે આ ખૂબ જ દૂઃખદ છે ભગવાન ભલુ કરે વગેરે વગેરે...

અક્ષયએ આસામમા પૂર પ્રભાવીત લોકો માટે ૧ કરોડ આપ્યા છે. આ ઉપરાંત કાજીરંગા પાર્ક માટે પણ ૧ કરોડ ની ઘોષણા કરી છે.

(12:00 am IST)