Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

સચ્ચાઇ સામે લાવવા પર યુપી સરકાર દાખલ કરાવી રહી છે એફઆઇઆરઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી કહ્યુ યુપી સરકાર એફઆઇઆર કરીને સચ્ચાઇ પર પર્દો નથી નાખી શકતી જમીન પર આ અપદા દરમ્યાન ઘોર અવ્યવસ્થાઓ છે. સચ્ચાઇ દેખાડવાથી આમા સુધાર સંભવ છે. પણ યુપી સરકાર પત્રકારો પર પૂર્વ અધિકારીઓ પર વિપક્ષ પર સચ્ચાઇ સામે લાવવા માટે એફઆઇઆર કરાવી રહી છે શર્મનાક.

(12:00 am IST)