Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

તેજસ્વી યાદવ દિલ્લીમાં છે, મુજફફરપુરની હાલાત પર નજર કેન્દ્રીત છેઃ આરજેડીની પ્રતિક્રિયા

         આરજેડી પ્રવકતા મનોજ ઝા એ કહ્યું છે કે પાર્ટી નેતા તેજસ્વી યાદવ દિલ્લીમાં છે અને મુજફફરપુરની હાલાત પર નજર કેન્દ્રીત છે.

         દિમાગી બુખારથી ૧૦૦ થી વધારે બાળકોના મોત છતાં તેજસ્વી મુજફફરપુર ન પહોંચવા પર પાર્ટી ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદસિંહએ કહ્યું હતુ કદાચ તે વિશ્વકપનો મેચ જોવા ગયા છે.

(11:19 pm IST)