Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

પુલવામાં સહિત ભારતમાં થયેલ બધા આતંકી હુમલા માટે આરએસએસ જવાબદારઃ સરદાર પટેલએ આરએસએસ પર પ્રતિબંધ લગાવ્યો હતોઃ હાર્ડકૌર

         રેપર હાર્ડકૌરએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી રાષ્ટ્રીય સ્વયંસેવક (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતની તસ્વીર શેયર કરતા લખ્યું છે. પુલવામાં અને ર૬/૧૧ મુંબઇ આતંકી હુમલા માટે આરએસએસ જવાબદાર છે.

         એમણે આગળ લખ્યું તમે રાષ્ટ્રવાદી નથી તમે નસ્લવાદી અને હત્યારા છો. હાર્ડકૌરએ કહ્યું આરએસએસ ભારતમાં બધી સમસ્યાનો ચેહરો છે.  સરદાર પટેલએ આરએસએસ પર પ્રતિબંધ લગાવેલ હતો.

(11:19 pm IST)