Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

આ ચુકાદાથી પ્રભુભાઈને ખરા અર્થમાં શ્રધ્ધાંજલીઃ મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમને ન્યાય મળ્યો

જામનગરઃ તા. ૩૦-૧૦-૧૯૯૦થી ચાલતા જામનગરના જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસનો આજે ચુકાદો જાહેર થતા મૃતક પ્રભુદાસભાઈ માધવજીભાઈ વૈષ્નાણીના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, આ ચુકાદાથી અમોને ન્યાય મળ્યો છે. આ ચુકાદાથી પ્રભુભાઈને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી મળી છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(3:49 pm IST)