Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સરપંચ ન બનવાવાળા લોકો પણ ર૩ મે ના રોજ સાંસદ બનશે : બીજેપી ધારાસભ્ય ગોપાલ ભાર્ગવની તીખી પ્રતિક્રિયા

મધ્યપ્રદેશમાં વિપક્ષી નેતા અને બીજેપી ધારાસભ્ય ગોપાલ ભાર્ગવએ કહ્યું છે કે સરપંચ/ વોર્ડ મેમ્બર  ન બનવા વાળા પણ ર૩ મે ના  સાંસદ બનશે. એમણે કહ્યું નરેન્દ્ર મોદી પાસર પથ્થર બની ગયા છે તે પથ્થરને છુ લે તો સોનું બની જાય એમનુ નિવેદન એગ્જિટ પોલમાં બીજેપીના નેતૃત્વાવાળા એનડીએને મળવાના અનુમાન પછી આવ્યું છે.

(11:24 pm IST)