Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

હવે તા. ૨૩નાં રોજ બુધવારે બપોરે કર્ણાટકનાં મુખ્યમંત્રીપદના શપથ લેશે કુમારસ્વામી : શપથવિધિની તારીખમાં થયો ફેરફાર

સોમવારે રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોવાથી કુમારસ્વામી ગાંધી પરિવારને મળવા જશે

કર્ણાટકમાં જનતાદળ એસના એચ ડી કુમારસ્વામી બુધવાર તા; 23મી મેં ના રોજ બપોરે 12-39 મિનિટે શપથ લેશે ;કોંગ્રેસ અને જનતાદળ એસની મિશ્ર સરકાર પહેલા સોમવારે બપોરે 1 થી 2 વચ્ચે શપથ લેવાની હતી પરંતુ સોમવારે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોય કુમારસ્વામી સોમવારે ગાંધી પરિવારને મળવા જશે

(12:00 am IST)