Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઉડ્યન મંત્રાલયનો આદેશ : 18 માર્ચે સાંસદોના સંપર્કમાં આવેલ તેના ઓફિસરોએ તત્કાલ સેલ્ફ કોરન્ટાઇનમાં રહેવું

નવી દિલ્હી : ઉડ્યન મંત્રાલયએ 18 માર્ચે સાંસદોના સંપર્કમાં આવેલ તેના ઓફિસરોએ તત્કાલ સેલ્ફ કોરન્ટાઇનમાં રહેવા આદેશ આપ્યા છે

પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીમાં જે ઓફિસરો સામેલ હતા અને કોરોનાથી ઈન્ફેક્ટેડ થયેલ મનાતા સાંસદ દુષ્યંતસિંહના સંપર્કમાં જે આવ્યા હતા તેમને સેલ્ફ કોરન્ટાઇનમાં અલગ રહેવા ઉડ્યન મંત્રાલયે જણાવ્યું છે

(11:59 pm IST)