Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કેન્દ્રના આરોગ્ય તંત્ર દ્વારા નવી એડવાઈઝરી જાહેર : કોઈપણ દર્દી કોરોના ટેસ્ટ કરાવી શકશે : કોઈપણ હોસ્પિટલ કોરોનાના દર્દીને પાછો નહીં કાઢે : ન્યુમોનિયાના દર્દીની જાણ કરવી

 

નવી દિલ્હી : કોઈપણ હોસ્પિટલ કોરોના વાયરસના દર્દીને પાછો કાઢી શકશે નહીં,કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો આદેશ છે આરોગ્ય મંત્રાલયે નવી એડવાઈઝરી જાહેર કરી છે જે મુજબ ન્યુમોનિયાના તમામ દર્દીની જાણ કરવી જેથી તેમનો કોરોનાનો ટેસ્ટ કરી શકાય,જેથી હવે ટ્રાવેલ કે કોરોના ના દર્દીના કોન્ટેક્ટમાં આવેલ હોય તેવા દર્દીના પણ કોરોના છે કે કેમ તે માટે ટેસ્ટ થઇ શકશે

(11:12 pm IST)