Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પંજાબમાં હેલ્થ એડવાઈઝરી જાહેર: 65 વર્ષથી વધુ વયના લોકો અને 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવા સલાહ

પંજાબમાં એક વૃદ્ધનાં મોત પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વૃદ્ધો અને બાળકો માટે એડવાઈઝરી જાહેર કરતાં 65 વર્ષથી વધુ વયના લોકો અને 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવા જ સલાહ અપાઈ છે. ઉપરાંત ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોને પણ વિશેષ કાળજી રાખવા સલાહ અપાઈ છે.

(11:47 am IST)