Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

તમારા બધાના જન્મ પર અમે નાસ્તો કર્યો છે, અમને એનડીએમાથી કાઢનાર તમે કોણ? શિવસેનાની સટાસટી

        શિવસેનાએ મંગળવારના પોતાના મુખપત્ર સામનામા અમને એનડીએમાંથી કાઢનારા તમે કોણ ? શિર્ષકથી એક સંપાદકીય લેખ લખ્યો છે.

        બીજેપી નેતા પ્રહલાદ જોષી દ્વારા લોકસભામાં શિવસેનાની સિટીંગ બદલવાની જાણકારી આપવા પર સામનામા લખ્યું છે એને શિવસેનાનો મમ અને એનડીએનું કર્મ-ધર્મનો ખ્યાલ નથી. તમારા બધાના જન્મ પર શિવસેનાએ નાસ્તો કર્યો છે.

(9:45 pm IST)