Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડની પ્રમુખ હોત તો અયોધ્‍યા ફેંસલાને પડકાર આપત નહીઃ લેખિકા તસ્‍લીમા નસરીનની સટાસટી

લેખિકા તસ્‍લીમા નસરીનએ ટવિટ કર્યુ કે જો હું મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડની ચેરપર્સન હોત તો સુપ્રીમ કોર્ટના ફેંસલા (અયોધ્‍યા)ને પડકાર આપત નહી.

મસ્‍જિદ માટે આપવામાં આવેલી  પાંચ એકર જમીન પર આધુનિક હોસ્‍પિટલ બનાવત જેમા બધાને ફ્રી ઇલાજ કરવામાં આવત. એમણે વધુ જણાવ્‍યું કે અંતમા હુ મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડનો ભંગ કરી નાખત.

(12:00 am IST)