Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ભારતમાં ર લાખથી વધારે ઇ-વાહન પ્રયોગમાં છે, હું ખુદ આનો પ્રયોગ કરૂ છું : કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું ભારતમાં વર્તમાનમાં ર લાખથી વધારે ઇ-વાહન પ્રયોગમાં છે અને લોકપ્રિય થઇ રહ્યા છે. હું ખુંદ ઇ-વાહનો ઉપયોગ કરૃં છું. એમણે કહ્યું પ્રદુષણની સમસ્યાને એક દિવસમાં હલ નથી કરી શકાતી જાવડેકર એ કહ્યું જયાં પણ સંભવ હોય આપણે સાર્વજનિક પરિવહનમાં ઉપયોગનો પ્રયાસ કરવો જોઇએ.

(10:44 pm IST)