Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયએ તેજસ્વી યાદવને કોઇપણ મુદ્દા પર ચર્ચા કરવા ખુલ્લો પડકાર આપ્યો

પટણા  : કેન્દ્રીયમંત્રી નિત્યાનંદરાયએ બિહારમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવને કોઇપણ મુદ્દા પર એને ખુલી ચર્ચા કરવા માટે પડકાર આપ્યો છે. એમણે કહ્યું ૧૦ લાખ નોકરીયોનો વાયદો કરવો તે ભ્રમ ફેલાવી રહ્યો છે. આરજેડી જે કામ ૧પ વર્ષમાં નથી કરી શકી તે કામને તે (તેજસ્વી) એક દિવસમાં કેમ કરશે ?

 

(10:01 pm IST)