Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મંત્રીઓનું કામ અર્થવ્‍યવસ્‍થા સુધારવાનું છે , કોમેડી સર્કસ ચલાવવાનું નહીઃ પ્રિયંકા ગાંધીની સટાસટી

        કોંગ્રેસ મહાસચિવ  પ્રિયંકા ગાંધી વાડ્રાએ નોબેલ વિજેતા અર્થશાષાી અભિજીત બેનરજીના સંદર્ભમા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલની ટિપ્‍પણી પર ગાળિયો ફસાયો છે.

        એમણે ટવિટ કર્યુ ભાજપાના નેતાઓને  જે કામ મળ્‍યું છે એ કરવાને બદલે બીજાની ઉપલબ્‍ધિઓને ખોટી પાડવામાં લાગ્‍યા છે. અર્થવ્‍યવસ્‍થા ધૂંધળી થઇ રહી છે આપનુ કામ એને સુધારવાનુ છે નહી કે કોમેડી સર્કસ ચલાવવુ.

(11:37 pm IST)