Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

૧પ વર્ષની ઉંમરમાં ૮ લોકોએ મારા પર દુષ્કર્મ કર્યુઃ પદ્મશ્રી સુનીતા કૃષ્ણનની કેબીસીમા વ્યથા

        'કેબીસી'-૧૧ માં ભાગ લેવામાં સામેલ થયેલ પદ્મશ્રીથી સમ્માનિત સુનીતા કૃષ્ણનએ શોમાં જણાવ્યું છે કે સર, ૧પ વર્ષની હતી, ૮ લોકોએ મારા પર દુષ્કર્મ કર્યુ, ૧૭ વખત મારા પર હુમલા થયા, મરવું કોઇ પ્રોબ્લેમ નથી.

        અમિતાભએ શોમાં જણાવેલ કે સુનિતાએ રર૦૦૦ થી વધારે મહિલાઓ અને બાળકીઓને યૌન તસ્કરીથી આઝાદ કરાવ્યા છે.

(10:09 pm IST)