Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

માંગ વધારવા માટે વ્યકિતગત કરોને આસાન બનાવશે સરકારઃ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિની ટિપ્પણી

        મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમુર્તિ સુબ્રમણ્યનએ કહ્યું છે કે ઉપભોકતા માંગ વધારવા માટે  સરકાર વ્યકિતગત કરોને આસાન બનાવવા સહિતના ઘણા કદમો ઉઠાવવાની યોજના છે.

        એમણે કહ્યું સરકાર બીજી વખત ઉચ્ચ ગતિથી વૃદ્ધિ માટે પ્રયાસ કરશે.સુબ્રમણ્યનએ કહ્યું સરકારએ બજારમાં રોકડ વધારવા માટે બેંકોને સંકટગ્રસ્ત એનબીએફસીની પરિસંપતિઓ ખરીદવા કહ્યું છે.

(10:00 pm IST)