Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જનરલ બોર્ડમાં રોગચાળાનો મુદ્દો ગરમાયોઃ સામ-સામે બેનરો પ્રસિદ્ધ

રાજકોટઃ આજે મળેલ મ્યુ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં રોગચાળાના આંકડા અંગે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ સામ-સામે આક્ષેપ કર્યા હતા. રોગચાળો અટકાવવા મ્યુ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ કામગીરીના બેનરો-ભાજપના સભ્યોએ દર્શાવી કોંગ્રેસના આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના નગર સેવકો દ્વારા રોગચાળાના સાચા આંકડા જાહેર કરો તથા ખોટુ બોલવાનું બંધ કરોના પત્રકો દેખાડયા હતા તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:22 pm IST)