Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઇંદિરા ગાંધીએ સાવરકરનું સમ્માન કર્યુ હતુઃ તેઓ એમના ફોલોઅર હતાઃ સાવરકરના પૌત્રની ટિપ્પણી

વી.ડી. સાવરકરના પૌત્ર રંજીતએ કહ્યું છે કે ઇંદિરા ગાંધી (પૂર્વ પ્રધાનમંત્રી)એ વીર સાવરકરનું સમ્માન કર્ર્યુ હતુ. મને લાગે છે કે તે એમના ફોલોઅર હતા.

એમણે કહ્યું કારણ તેણે પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધેલ આર્મી અને વિદેશ સંબંધોને મજબૂત કર્યા હતા. એમણે પરમાણુ પરીક્ષણ પણ કયું આ બધુ નેહરૃ અને ગાંધીના સિદ્ધાંતો વિરૃદ્ધ હતુ.

(12:00 am IST)