Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જો ભારત રત્ન દેવા માગો છો તો ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને આપોઃ ઓવેસીની ટિપ્પણી

     બીજેપી દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂટણી ઘોષણા પત્રમાં વી.ડી. સાવરકરને ભારતરત્ન આપવાનો વાયદો કરવા બદલ એઆઇએમઆઇએમ પ્રમુખ અસદૂદિન ઔવેસીએ કહ્યુ છે જે આપવો જ છે તો આ સમ્માન ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવું જોઇએ.

એમણે કહ્યું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાના સાજીશકર્તાને કેમ આ સમ્માન આપી શકાય છે

(12:00 am IST)