Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

કઠુઆ અને નિર્ભયા જેવા એકલ દોકલ મામલાથી ભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશ નથી બનતોઃ કેન્દ્રીય પર્યટન મંત્રી અલ્ફોંસ

કેન્દ્રીય પર્યટન મંત્રી કે જે અલ્ફોસ એ ' ધ પ્રિન્ટ'' ને કહ્યું કે કઠુઆ અને નિર્ભયા જેવા એકલદોકલ મામલાથી ભારત મહિલાઓ માટે સૌથી વધારે અસુરક્ષિત દેશ નથી બનતો. એમણે આને વામપંથ પ્રાયોજીત પ્રોપેગેંડા બતાવતા કહ્યુ કે ૧.૩ અબજની આબાદીવાળા દેશમાં એમ મામલાને આધાર પર ભારતને સૌથી વધુ અસુરક્ષિત બતાવવો પક્ષપાતપૂર્ણ રીપોર્ટ છે.

(12:18 am IST)