Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વેદેશ પ્રવાસ રદ:રાત્રે જ ઇઝરાયલ જવાના હતા

અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વેદેશ પ્રવાસ રદ કરી દીધો છે. તે ઈઝરાયલ જવાના હતા, અને તેમણે આજે રાત્રે જવાનું હતું, પરંતુ હવે તે એક બે દિવસ બાદ ઈજરાયલ જશે. તે હાલમાં ઘટનાસ્થળ પર જવા રવાના થઈ ગયા છે.

(10:37 pm IST)