Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

પંજાબમાં રાવણ દહન સમયે ટ્રેઇન નીચે કપાય જતા પ૦ ના મોત

પંજાબમાં અમૃતસર નજીક ચૌટાબજાર ખાતે રેલ્વે ટ્રેઇન  નજીક રાવણદહન કાર્યક્રમ સમયે  પુરપાટ નીકળેલી ટ્રેઇન નીચે  પ૦ લોકોના કપાયને મરી ગયેલ છે. મૃત્યુ આંક ૮૦ થી ૧૦૦ ની હોવાની ચર્ચા છે. વિગતો મેળવાય રહી છે.

(8:10 pm IST)