Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

આરોપોને કારણે ૪૦ વર્ષમાં બનાવેલી પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો : એમ જે અકબરના વકીલ

યૌન ઉત્પીડન મામલા કોર્ટમાં સુનાવણી દરમ્યાન પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર તરફથી દલિલ કરતા વકીલ ગીતા લૂથરાએ કોર્ટમાં કહ્યું કે આ આરોપોને કારણે ૪૦ વર્ષમાં એમ જે અકબરની જે પ્રતિષ્ઠા બોલએને મોટી નુકશાની થયેલક છે જયારે આ મામલામાં ૩૧ ઓકટોબરે અકબર અને અન્ય સાથીઓના બ્યાન નોંધવામાં આવશે.

(9:15 am IST)