Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોંગ્રેસ કિસાન બિલ અને અધ્યાદેશ વિરૂધ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરશેઃ પ્રજાને જાગૃત કરશે

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે અને આજે પાંચમો દિવસ છે. ચોથા દિવસે કૃષિથી જોડાયેલ ખરડાઓ પર ચર્ચા  દરમ્યાન ખૂબજ મોટો હંગામો જોવા મળ્યો શિરોમણી અકાલી દળની હરસિમરત કૌરએ કેબિનેટ મંત્રીના પદથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિએ સ્વીકાર પણ કરી લીધું.

આ મુદ્દા પર કોંગ્રેસ કિસાન બીલઅને અધ્યાદેશ વિરૂધ્ધ દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે અને પ્રજાને આ મુદ્દા પર જાગૃત કરશે. વિવાદ આવનારા દિવસોમાં પણ જારી રહેવાની આશંકા છે.

(12:16 am IST)