Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ભારતીયોની ખરીદ ક્ષમતા એટલી નથી વધી, જેટલી કારોની કીંમતઃ મારૂતિ સુઝુકીના ચેરમેન આર.સી. ભાર્ગવની પ્રતિક્રિયા

         મારૂતિ સુઝુકીના ચેરમેન આર.સી. ભાર્ગવએ કહ્યું છે કે ભારતીયોની ખરીદ ક્ષમતામા એટલો વધારો નથી થયો જેટલો કારની કીંમતોમાં.

         એમણે કહ્યું નવા એમીશન નિયમોથી કારોની કીંમતોમા થયેલ વધારાને લઇ ૅઘણા લોકો કાર ખરીદવાનો નિર્ણય ટાળ્યો છે.

         ભાર્ગવએ કહ્યું વાહનો પર જીએસટીમા અસ્થાઇ કાપનો કોઇ ફાયદો નથી થયો. ભારતમાં ટેકસનો દર યુરોપ અને ચીનથી વધારે છે.

(11:52 pm IST)