Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

૧૮ મહિના પહેલા મુકત થઇ જશે અટકાયતમાં લીધેલ બધા કાશ્મીરી નેતાઃ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહની ઘોષણા

     કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહએ કહ્યંુ છે કે અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પછી અટકાયતમાં લેવાયેલ જમ્મુ-કાશ્મીરના બધા રાજનેતાઓ ૧૮ મહીના પહેલા મુકત કરી દેવામાં આવશે.

     જીતેન્દ્રસિંહએ કહ્યું કે પોતાના વંશવાદી શાસનને ચાલુ રાખવા માટે કાશ્મીરી નેતાઓએ અનુચ્છેદ ૩૭૦ અને ૩પ-એ ને લઇને લોકોને અંધારામાં રાખ્યા હતા.

(12:05 am IST)