Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

શિખ તિર્થયાત્રીઓ માટે કરતારપુર સાહિબ ગલિયારા ખોલવા માટે કોઇ વાતચીત થયેલ નથીઃ પાક.

પાકિસ્‍તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમદ ફૈસલએ કહ્યુ છે કે શિખ તિર્થયાત્રીઓ માટે કરતારપુર સાહિબ ગલિયારા ખોલવાના મામલે ભારત સાથે અધિકારીક ધોરણે કોઇ વાતચીત થયેલ નથી. પરંતુ પંજાબના કેબિનેટ મંત્રીશ્રી નવજોતસિંહ સિધ્‍ધુએ પાકિસ્‍તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ને લઇને કહ્યુ હતું કે પાકિસ્‍તાન કરતારપુર સાહેબનો રસ્‍તો  ખૂલ્લો મુકશે.

(11:51 pm IST)