Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સુખબીર સિંહ બાદલના આરોપો પર નવજોત સિંહ સિદ્ધુની તીખી પ્રતિક્રિયા

 

નવી દિલ્હી :અકાલી દળના વરિષ્ટ નેતા સુખબીર સિંહ બાદલે પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર આરોપ લગાવ્યો હતો કે, તે દેશના સૌથી મોટા ગદ્દાર છે અને તેના કોલ ડિટેલ્સની માંગ કરી હતી. જેની પ્રતિક્રિયામાં સિદ્ધુએ કહ્યુ કે, સુખબીર સિંહ બાદલને ગમે તેમ બોલવાની આદત છે અને એમના વિચારો હલકા છે તેમાં મારો કોઈ વાંક નથી.

(9:44 pm IST)