Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

૪૦ લાખ લોકોની નાગરિકતા મામલોઃ વાંધા રજુ કરવા સુપ્રિમ કોર્ટે આપ્યો આદેશ

નવી દિલ્હી : બહુચર્ચિત રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) ના મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ : કોર્ટે વાંધા રજુ કરવા નાગરીકોને આપી છુટઃ રપ સપ્ટેમ્બર થી ૬૦ દિવસ સુધીમાં વાંધા રજુ કરી શકશે : વધુ સુનાવણી ર૬ ઓકટોબરે થશેઃ નામ ન હોવા અંગે વાંધો રજુ કરી શકશે.

(3:58 pm IST)