Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

હિન્દુ ધર્મમાં પરિણીત સ્ત્રીના જીવનમાં સીન્‍દુરનું મહતવ છેઃ પતિથી અલગ રહેવુ પડે તેવા સંજોગોમાં સીન્‍દુર સાથે જીવન જીવી શકેઃ કોર્ટ

હિન્દુ ધર્મમાં પરિણીત સ્‍ત્રીના સીન્‍દુરનું મહત્વ છે, કોઇ સંજોગોમાં પત્નીને પતિથી અલગ રહેવુ પડે તેવી સ્‍થિતિમાં પત્ની સીન્‍દુર લગાડીને જીવન જીવી શકે છે. આ બાબતે મધ્યપ્રદેશના ભીંડ ગામના અેક કેસમાં કોર્ટે ચુકાદામાં આ સુજાવ જણાવેલ હતો.

(6:03 pm IST)