Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

આત્મસમર્પણ કરી આપીશ, ધરપકડથી ડરતો નથીઃ એ.કે.૪૭ રાખવાના કેસમાં ફરાર અપક્ષ ધારાસભ્ય અનંતસિંહની પ્રતિક્રિયા

 ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલામાં ફરાર થઇ ગયેલ બિહારના મોકામાથી અપક્ષ ધારાસભ્ય અનંતસિંહએ કહ્યું છે કે તે ૩-૪ દિવસમાં આત્મ સમર્પણ કરી આપશે.

        એમણે કહ્યું હુ ધરપકડ થવાથી ડરતો નથી હું એ ઘરમાં છેલ્લા ૧૪ વર્ષથી નથી રહેતો તો ત્યાં એકે-૪૭ રાખવાનો સવાલ જ નથી.

(10:19 pm IST)