Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગુરૂપૂર્ણીમાએ સ્વામી વિશ્વેશા તીર્થના આર્શીવાદ મેળવતા નરેન્દ્રભાઈ

ગુરૂપૂર્ણીના પાવન પર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ઉડુપીના શ્રી પેજાવરા મઠના સ્વામી વિશ્વેવાતીર્થના આર્શીવાદ મેળવ્યા હતા. નરેન્દ્રભાઈએ ટ્વીટ કરેલ કે સ્વામીજી પાસેથી ઘણું શીખવા મળ્યુ અને તેમના વિચારો સાંભળવાથી ખુબ જ સુખદ અનુભવ થયેલ. તેમની સાથે સમય વિતાવવાની તક મળી તે મારૂ સૌભાગ્ય છે.

(1:05 pm IST)