Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અમરનાથ યાત્રા અંગે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ તૈયારીમાં સેવાઓનો ભાવ નક્કી કર્યો

જમ્મુ, તા. ૧૯:  અમરનાથ યાત્રા કરવા માટે હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે મૂંઝવણની સ્થિતિ યથાવત્ છે. પરંતુ આ મૂંઝવણભરી સ્થિતિ વચ્ચે વહીવટીતંત્રે બાલતાલથી પવિત્ર ગુફા સુધીની ઘોડા, પાલક, પીડુ અને તંબુ વગેરે સેવાઓનાં ભાવ નિર્ધારિત કર્યા છે. પવિત્ર ગુફા અને પંજતર્ણીમાં રાત પસાર કરવા માટે, દરેક ભકતોને ટેન્ટને ભાડા રૃપે ૭૮૦ થી ૧,૦૫૦ ચૂકવવા પડશે

(1:21 pm IST)