Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

શાંત ક્ષેત્રમાં સેનાના અધિકારીઓને રાશન ભથ્થાને બદલે ફરી રાશન આપવાનો નિર્ણય

કેન્દ્રીય સરકારએ શાંતક્ષેત્ર ( પીસ એરીયા ) માં હાજર સેનાના અધિકારીઓને રાશન ભથ્થા આપવાને બદલે ફરીથી રાશન દેવાનો રક્ષા મંત્રાલયનો પ્રસ્તાવ મંજુર કર્યો છે. સાતમા વેતન આયોગની સિફરિશ પર સરકારએ શાંત ક્ષેત્રમાં રાશન દેવાનુ બંધ કર્યુ હતુ.

(12:00 am IST)